આત્માના ગુણોની ઊંડાણભરી સમજ આપી, તે ગુણોની પ્રાપ્તિ કરવા તથા કરાવવા ઉત્સાહીત કરવા સાથે
આત્માની એકતા તથા અનેકતાના ભેદ સમજાવનાર, તેમજ શ્રી પંચપરમેષ્ટિપદમાં અગ્રસ્થાને બિરાજમાન
શ્રી તિર્થંકરપ્રભુને સવિનય કોટિ કોટિ વંદન હો.
શુભેચ્છા સંદેશ
શ્રી સર્વજ્ઞ વીતરાગ પ્રભુની કૃપાથી સહુ ભવ્ય જીવોને આત્માર્થ ત્વરાથી પ્રાપ્ત થાઓ. ૐ શાંતિ.